ઉત્તર પ્રદેશનું પરિણામ મારા જેવા લાખો લોકો માટે આશ્ચર્યજનક હતું, પણ જે પરિણામ આવ્યુ છે તે ખેલદીલીપુર્વક સ્વીકારવુ જોઈએ, કારણ તમે અને હું રાજકારણમાં નથી, આપણા એક નાગરિક તરીકે ગમાઅને અણગમા હોય તે આપણી વ્યકિતગત બાબત છે, મારા જેવા મોટા ભાગના લોકોનો મત હતો કે ભાજપ જીતે તો વાંધો નથી, પણ નરેન્દ્ર મોદી હારવા જોઈએ, પણ આપણને અને અનેક ભાજપીઓને પણ પસંદ ના પડે તેવી બાબત એવી છે કે નરેન્દ્ર મોદી ભાજપ કરતા પણ મોટા થઈ ગયા છે.
ભારતના સૌથી મોટા પ્રદેશ એવા ઉત્તર પ્રદેશમાં જયા નાત-જાત, દલિત અને મુસ્લીમના નામે મતદારો વહેચાયેલા હોય ત્યારે ભાજપ કેવી કેવી રીતે આટલી બધી બેઠકો જીતી ગયું તેવો પ્રશ્ન છે. પરિણામ બાદ તરત વિરોધીઓ દાવો કરવા લાગ્યા કે ભાજપે ઈવીએમ મશીન સાથે ચેડા કરી વિરોધીઓના મત પોતાની તરફ કરી લીધા હતા, વ્યકિતગત રીતે હું નરેન્દ્ર મોદીને પસંદ કરતો નથી, છતાં નરેન્દ્ર મોદી અથવા તેમના ભાજપ પક્ષે ઈવીએમ સાથે કોઈ ચેડાં કર્યા હોય તે વાત સાથે હું સંમત્ત નથી, ઉત્તર પ્રદેશના પરિણાનને હું માત્ર જનાધાર કહુ છુ જે આપણે સ્વીકારવો જ જોઈએ.
નરેન્દ્ર મોદી ગુજરાતમાં ત્રણ ટર્મ સુધી મુખ્યમંત્રી રહ્યા, કેશુભાઈ પટેલની હટાવી, તેઓ મુખ્યમંત્રી થયા ત્યાર બાદ ગુજરાત ભાજપની એક પણ બેઠકમાં વધારો થયો નથી, ત્રણ ત્રણ વિધાનસભાની ચુંટણીમાં વિજય મેળવનાર નરેન્દ્ર મોદી ખરેખર ઈવીએમ સાથે ચેડાં કરતી શકતા તો તેમને બેઠકો વધારી શકયા હોત પણ તેવુ ગુજરાતમાં નરેન્દ્ર મોદી કરી શકયા નથી, ઉત્તર પ્રદેશની સાથે પંજાબની ચુંટણી પણ હતી, કોઈ પણ માણસ જયારે ખોટુ કરવા નિકળે ત્યારે પ્રમાણ ભાન રહેતુ નથી, જો નરેન્દ્ર મોદી ચેડા કરી ચુંટણી જીતી શકતા તો પંજાબ ભાજપ હારતુ નહી, ગોવામાં ભલે ભાજપની સરકાર બની પણ જનાધાર ભાજપ સાથે ન્હોતો, ગોવામાં તો ભાજપની જ સરકાર હતી છતાં ચુંટણીમાં તેઓ બહુમત મેળવી શકયા ન્હોતા.
નરેન્દ્ર મોદીના ભાષણો હું છેલ્લાં પચ્ચીસ વર્ષથી સાંભળુ છું અને વ્યકિતગત રીતે પણ તેમને એટલા જ વર્ષોથી ઓળખુ છુ, તેઓ જે બોલે છે તેવુ જ વર્તે છે તેવુ નથી, પણ એક મતદાર તરીકે જેઓ તેમની પહેલી વખત સાંભળ છે ત્યારે તેમની વાત સાથે તમારે તેમની સાથે સંમત્ત થયા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી, તેમના વાત શબ્દોમાં ખોટી છે તેવુ કોઈ કહી શકતુ નથી.જયા સુધી ઉત્તર પ્રદેશનો સવાલ છે ત્યાં સુધી મુસ્લીમોએ ભાજપને મત આપ્યા તે વાત સંદ્દતર ખોટી છે,. મુસ્લીમો કયારે ભાજપને મત આપે નહીં, ઉત્તર પ્રદેશના મુસ્લિમ મતો હતા તે સમાજવાદી અને બહુજન સમાજવાદી વચ્ચે વહેચાઈ ગયા જયારે હિન્દુ મતો એક તરફ એટલે ભાજપ તરફ પડયા જેના કારણે આ પરિણામ આવ્યા છે, જેમા ઈવીએમ સાથે કોઈ ચેડાં થયા નથી તેવુ હું મોદી વિરોધી હોવા છતાં ખાતરીપુર્વક કહી શકુ છુ.
ભારતના સૌથી મોટા પ્રદેશ એવા ઉત્તર પ્રદેશમાં જયા નાત-જાત, દલિત અને મુસ્લીમના નામે મતદારો વહેચાયેલા હોય ત્યારે ભાજપ કેવી કેવી રીતે આટલી બધી બેઠકો જીતી ગયું તેવો પ્રશ્ન છે. પરિણામ બાદ તરત વિરોધીઓ દાવો કરવા લાગ્યા કે ભાજપે ઈવીએમ મશીન સાથે ચેડા કરી વિરોધીઓના મત પોતાની તરફ કરી લીધા હતા, વ્યકિતગત રીતે હું નરેન્દ્ર મોદીને પસંદ કરતો નથી, છતાં નરેન્દ્ર મોદી અથવા તેમના ભાજપ પક્ષે ઈવીએમ સાથે કોઈ ચેડાં કર્યા હોય તે વાત સાથે હું સંમત્ત નથી, ઉત્તર પ્રદેશના પરિણાનને હું માત્ર જનાધાર કહુ છુ જે આપણે સ્વીકારવો જ જોઈએ.
નરેન્દ્ર મોદી ગુજરાતમાં ત્રણ ટર્મ સુધી મુખ્યમંત્રી રહ્યા, કેશુભાઈ પટેલની હટાવી, તેઓ મુખ્યમંત્રી થયા ત્યાર બાદ ગુજરાત ભાજપની એક પણ બેઠકમાં વધારો થયો નથી, ત્રણ ત્રણ વિધાનસભાની ચુંટણીમાં વિજય મેળવનાર નરેન્દ્ર મોદી ખરેખર ઈવીએમ સાથે ચેડાં કરતી શકતા તો તેમને બેઠકો વધારી શકયા હોત પણ તેવુ ગુજરાતમાં નરેન્દ્ર મોદી કરી શકયા નથી, ઉત્તર પ્રદેશની સાથે પંજાબની ચુંટણી પણ હતી, કોઈ પણ માણસ જયારે ખોટુ કરવા નિકળે ત્યારે પ્રમાણ ભાન રહેતુ નથી, જો નરેન્દ્ર મોદી ચેડા કરી ચુંટણી જીતી શકતા તો પંજાબ ભાજપ હારતુ નહી, ગોવામાં ભલે ભાજપની સરકાર બની પણ જનાધાર ભાજપ સાથે ન્હોતો, ગોવામાં તો ભાજપની જ સરકાર હતી છતાં ચુંટણીમાં તેઓ બહુમત મેળવી શકયા ન્હોતા.
નરેન્દ્ર મોદીના ભાષણો હું છેલ્લાં પચ્ચીસ વર્ષથી સાંભળુ છું અને વ્યકિતગત રીતે પણ તેમને એટલા જ વર્ષોથી ઓળખુ છુ, તેઓ જે બોલે છે તેવુ જ વર્તે છે તેવુ નથી, પણ એક મતદાર તરીકે જેઓ તેમની પહેલી વખત સાંભળ છે ત્યારે તેમની વાત સાથે તમારે તેમની સાથે સંમત્ત થયા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી, તેમના વાત શબ્દોમાં ખોટી છે તેવુ કોઈ કહી શકતુ નથી.જયા સુધી ઉત્તર પ્રદેશનો સવાલ છે ત્યાં સુધી મુસ્લીમોએ ભાજપને મત આપ્યા તે વાત સંદ્દતર ખોટી છે,. મુસ્લીમો કયારે ભાજપને મત આપે નહીં, ઉત્તર પ્રદેશના મુસ્લિમ મતો હતા તે સમાજવાદી અને બહુજન સમાજવાદી વચ્ચે વહેચાઈ ગયા જયારે હિન્દુ મતો એક તરફ એટલે ભાજપ તરફ પડયા જેના કારણે આ પરિણામ આવ્યા છે, જેમા ઈવીએમ સાથે કોઈ ચેડાં થયા નથી તેવુ હું મોદી વિરોધી હોવા છતાં ખાતરીપુર્વક કહી શકુ છુ.
That's true shaeb
ReplyDeleteRight Dada ...
ReplyDeleteUp na election evm machine sathe slip system vv nahoti te babat doubt ubha kare che goa manipur punjab ma janta congress ne vote kare ane up ma alag mijaj dal ma kaik garbad che
ReplyDeletenarendra modi sacha hase to have tamam election evm ma slip system sathe karavse te sakya nahi hoy to ballet paper to che
virodhi o pase koi muddo nahi rahe
True logic what are you said sir.
ReplyDeleteCan you ever believe that hindu will only go for BJP? Hindu can never unite. There were options like Congress and there would be it's supporters too. But NaMo could convince them. It was Modi versus all fight and He won.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteUpar vala ne to khabar chhe j , Jokhi ne apej chhe..
ReplyDeleteAggry
ReplyDelete