વિજય રૂપાણી મુખ્યમંત્રી થયા ત્યારે તેમના દરેક ભાષણ હું ધ્યાનથી સાંભળી રહ્યો છુ, લગભગ તમામ ભાષણમાં ભ્રષ્ટાચાર અને પારદર્શીતાની તેઓ વાત કરે છે, તેમનો દાવો છે તે કે તમામ સ્તરે ભ્રષ્ટાચાર હટાવવા માગે છે, પણ તેઓ મુખ્યમંત્રી થયા ત્યારે હું ભય અથવા દબાણ હેઠળ કાર્ય કરીશ નહીં તેવા સોગંદ લીધા હતા, પણ માને છે કે ભય અને દબાણ વગર રાજય ચલાવવુ કદાચ અધરૂ કામ હશે, એટલે તેમને ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોના એડીશનલ ડાયરેકટર શમશેરસિંગને હટાવવાની ફરજ પડી છે.
એક સમય એવો હતો કે જયારે ગુજરાત પોલીસના અધિકારીઓ નોકરી કરી અને પ્રજાની સેવા કરી થાકી જાય ત્યારે આરામ કરવા માટે પોતાની બદલી એન્ટી કરપ્શન બ્યુરોમાં કરાવી લેતા હતા, સવારના દસથી સાંજના છના ટકોરે નોકરી પુરી થતી હતી. તેની સાથે એસીબીમાં નોકરી હોવાને કારણે પોલીસને ઠાઠ અને માન બંન્ને જળવાઈ રહેતુ હતું, અને આખા ગુજરાતમાં તમે કયાં પણ જાવ તો પોલીસ અધિકારી વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ એસીબીના ડરને કારણે તમારી સેવામાં હાજ રહેતા હતા, પણ શમશેરસિંગ અને હસમુખ પટેલ જેવા બે આઈજીપીઓ એસીબીમાં આવ્યા ત્યાર બાદ માહોલ બદલાઈ ગયો, હવે તો ગુજરાત પોલીસના અધિકારીઓ એસીબી તરફ માથુ કરીને સુતા પણ નથી, ત્યારે એસીબીમાં વગ વાપરી બદલી કરાવવાની વાત દુર રહી.
હસમુખ પટેલ અને શમશેરસિંગ બંન્ને અધિકારીઓને કામનો નશો છે, તેઓ ખુબ કામ કરે અને કરાવે, તેમના માટે પોલીસ વિભાગમાં એક વાકયનો પ્રયોગ થાય તેઓ પ્રેકટીકલ નથી, હવે કરપ્ટ ઓફિસર હોય તેના માટે પ્રેકટીકલ છે તેવો નવો શબ્દ પ્રયોગ શરૂ થયો છે, થોડા મહિના પહેલા આનંદીબહેન પટેલની સરકારે મોટા પાયે આઈપીએસ અધિકારીઓની બદલી કરી ત્યારે શમશેરસિંગને એસીબીમાંથી અમદાવાદ શહેરના જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે બદલી કરવામાં આવી હતી, સામાન્ય રીતે અમદાવાદમાં પોતાની બદલી થાય તે માટે પોલીસ અધિકારીઓ તમામ પ્રકારના પ્રયત્ન કરતા હોય છે, પણ જયારે શમશેરસિંગની અમદાવાદમાં બદલી થઈ ત્યારે તેમને ગૃહવિભાગને વિનંતી કરી કે તેમને એસીબીમાં કામ કરવા દો તો સારૂ અને ત્યારે સરકારે એસીબીમાં તેમની કામગીરી જોઈ તેમની વિનંતી માન્ય રાખી હતી.
પહેલા એસીબીમાં શમશેરસિંગ એકલા હાથે ભ્રષ્ટાચારની લડાઈ લડતા હતા ત્યારે તેમને હસમુખ પટેલના નામના નવા સાથી અધિકારી મળી ગયા, છેલ્લાં એક વર્ષમાં બન્નેએ સાથે મળી ભ્રષ્ટાચારીઓ અધિકારીઓને વીણી વીણી શોધી કાઢયા, બીજી તરફ એસીબીની કામગીરી જોઈ પ્રજાને પણ એસીબીમાં વિશ્વાસ ઉભો થયો અને સામે ચાલી ફરિયાદ કરવા આવવા લાગ્યા, તાજેતરમાં એક સાથે અગીયાર મોટા અધિકારીઓ સામે કાયદેકરની આવક કરતા વધુની સંપત્તીના કેસ નોંધાયા, તેની પહેલા આરટીઓ અને સેલ્સ ટેકસ અધિકારીઓ ઉપર સંકોજો કસ્યો, વાત ગાંધીનગર સુધી પહોંચી હતી, એસીબીએ જેમની ઉપર હાથ નાખ્યો તેઓ કઈ નાના અધિકારીઓ ન્હોતા, તેમના પોસ્ટીંગ જયા હતા તે પોસ્ટીંગ પૈસા અને સચિવાયલની મંજુરી વગર થાય નહીં, તે બધા જ અધિકારીઓ ગાંધીનગર દોડી ગયા.
પણ સવાલ હતો કે શમશેરસિંગ અને હસમુખ પટેલને ભલામણ કરે કોણ.. જેમ જેમ સમય પસાર થયો ગયો તેમ તેમ એસીબીની કામ કરવાની ઝડપ વધી રહી હતી, સચિવાયલમાં કેટલાંક ચોક્કસ અધિકારીઓ અને નેતાઓ શમશેરસિંગની હટાવવા માટેની તકની રાહ જોતા હતા, કારણ તેમને કોઈ પણ હેતુ વગર હટાવવામાં આવે તે બદનામી પણ થાય, ત્યારે જ સુરતમાં લઠ્ઠાકાંડ થયો, બસ આફતને અવસરમાં પલટાવી નાખતા નેતાઓને આવડે છે. સુરતમાં લઠ્ઠાકાંડ થયો તેના માટે કોઈ પણ સામાન્ય માણસને સમજાય કે સ્થાનિક પોલીસથી લઈ વધુમાં વધુ ડીએસપી સુધીના અધિકારીની સીધી જવાબદારી થઈ શકે, પણ સુરત રેન્જના આઈજીપી નરસિંહમ્મા કોમર કઈ રીતે જવાબદાર ઠેરવી શકાય તેની ગૃહ વિભાગને જ ખબર હશે.
તમે બહુ સારા અને પ્રમાણિક અધિકારી છો, તેવા કારણો આપી ગૃહ વિભાગે શમશેરસિંગની ટાઢા પાણીએ ખસ કાઢી નાખી, અને એસીબીમાંથી બદલી કરી સુરત રેન્જના આઈજીપી તરીકે મુકી દીધા , સરકારી બદલીમાં સતત અને કાયમ ચાલતી પ્રક્રિયાનો ભાગ હોય છે. સુરતના ડીએસપી મયુર ચાવડાઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ જેવી મહત્વની બ્રાન્ચમાં કામ કરીને ચુકયા છે. તેઓ અમદાવાદમાં હતા ત્યારે લઠ્ઠાકાંડની ઘટના ઘટી હતી, તેના કારણે આવી ઘટનાની તપાસ કેવી રીતે કરી શકાય તેની જાણકારી અને અનુભવ તેમની પાસે હતો, પણ તેઓ તે દિશામાં કામ કરે તે પહેલા તેમની બદલી આઈબીમાં કરવામાં આવી. પણ સરકાર લઠાકાંડના નામે અનેક પક્ષીઓ મારવા માગતી હતી , એક બીજુ કારણ એવુ પણ છે સુરતની ભાજપની સભામાં જે તોફાન થયુ તે માટે સરકાર મયુર ચાવડા અને આઈજીપી કોમરથી નારાજ હતી, પણ પોલીસ કરે પણ શુ પોલીસને સુચના હતી કે કોઈ તોફાન કરે તો પણ તમારે તેમને લાકડી પણ મારવાની નથી. આ સંજોગોમાં જે કઈ થયુ તેની માટે સરકાર ચાવડા અને કોમરથી નારાજ હતી.
તેમાં લઠ્ઠાકાંડનું કારણ મળી ગયુ, ચાવડા અને કોમર હટી ગયા, તેની સાથે શમશેરસિંગને પણ હટાવવામાં સફળતા મળી, શમશેરસિંગના જવાથી એસીબી સહિત રાજયના અનેક વિભાગોમાં આનંદનો માહોલ છે., જો કે કયારેય કોઈની વગર અટકતુ નથી, શમશેરસિંગની જગ્યાએ આવેલા આઈપીએસ અધિકારી કેશવકુમાર પણ પ્રમાણિક અને કાબેલ અધિકારી છે, તેઓ પણ હમણાં સીબીઆઈમાંથી પોતાનું ડેપ્યુટેશન પુરૂ કરી ગુજરાત પાછા ફર્યા છે. સીબીઆઈમાં કામ કર્યુ હોવાને કારણે કરપ્શનના કેસોની સારી જાણકારી છે, તેઓ શમશેરસિંગ કરતા પણ સારૂ કામ કરશે તેવી અપેક્ષા રાખીએ કારણ આજે જ તેમણે એસીબીમાં પોતાના ચાર્જ લીધો છે. બીજી તરફ હવે સુરતમાં એક શમશેરસિંગ અને ડીએસપી તરીકે એક સરખા સ્વભાવના નીર્લીપ્ત રાય આવ્યા છે. બનને ખુબ કામ કરશે અને તેમની પ્રમાણિકતા લોકોને કનડશે.
પણ જયારે કોઈ રાજય સરકાર ભ્રષ્ટાચાર હટાવવાની વાત કરે સમજવાનું કે કોઈ સારા અધિકારી હટી જશે.
એક સમય એવો હતો કે જયારે ગુજરાત પોલીસના અધિકારીઓ નોકરી કરી અને પ્રજાની સેવા કરી થાકી જાય ત્યારે આરામ કરવા માટે પોતાની બદલી એન્ટી કરપ્શન બ્યુરોમાં કરાવી લેતા હતા, સવારના દસથી સાંજના છના ટકોરે નોકરી પુરી થતી હતી. તેની સાથે એસીબીમાં નોકરી હોવાને કારણે પોલીસને ઠાઠ અને માન બંન્ને જળવાઈ રહેતુ હતું, અને આખા ગુજરાતમાં તમે કયાં પણ જાવ તો પોલીસ અધિકારી વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ એસીબીના ડરને કારણે તમારી સેવામાં હાજ રહેતા હતા, પણ શમશેરસિંગ અને હસમુખ પટેલ જેવા બે આઈજીપીઓ એસીબીમાં આવ્યા ત્યાર બાદ માહોલ બદલાઈ ગયો, હવે તો ગુજરાત પોલીસના અધિકારીઓ એસીબી તરફ માથુ કરીને સુતા પણ નથી, ત્યારે એસીબીમાં વગ વાપરી બદલી કરાવવાની વાત દુર રહી.
હસમુખ પટેલ અને શમશેરસિંગ બંન્ને અધિકારીઓને કામનો નશો છે, તેઓ ખુબ કામ કરે અને કરાવે, તેમના માટે પોલીસ વિભાગમાં એક વાકયનો પ્રયોગ થાય તેઓ પ્રેકટીકલ નથી, હવે કરપ્ટ ઓફિસર હોય તેના માટે પ્રેકટીકલ છે તેવો નવો શબ્દ પ્રયોગ શરૂ થયો છે, થોડા મહિના પહેલા આનંદીબહેન પટેલની સરકારે મોટા પાયે આઈપીએસ અધિકારીઓની બદલી કરી ત્યારે શમશેરસિંગને એસીબીમાંથી અમદાવાદ શહેરના જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે બદલી કરવામાં આવી હતી, સામાન્ય રીતે અમદાવાદમાં પોતાની બદલી થાય તે માટે પોલીસ અધિકારીઓ તમામ પ્રકારના પ્રયત્ન કરતા હોય છે, પણ જયારે શમશેરસિંગની અમદાવાદમાં બદલી થઈ ત્યારે તેમને ગૃહવિભાગને વિનંતી કરી કે તેમને એસીબીમાં કામ કરવા દો તો સારૂ અને ત્યારે સરકારે એસીબીમાં તેમની કામગીરી જોઈ તેમની વિનંતી માન્ય રાખી હતી.
પહેલા એસીબીમાં શમશેરસિંગ એકલા હાથે ભ્રષ્ટાચારની લડાઈ લડતા હતા ત્યારે તેમને હસમુખ પટેલના નામના નવા સાથી અધિકારી મળી ગયા, છેલ્લાં એક વર્ષમાં બન્નેએ સાથે મળી ભ્રષ્ટાચારીઓ અધિકારીઓને વીણી વીણી શોધી કાઢયા, બીજી તરફ એસીબીની કામગીરી જોઈ પ્રજાને પણ એસીબીમાં વિશ્વાસ ઉભો થયો અને સામે ચાલી ફરિયાદ કરવા આવવા લાગ્યા, તાજેતરમાં એક સાથે અગીયાર મોટા અધિકારીઓ સામે કાયદેકરની આવક કરતા વધુની સંપત્તીના કેસ નોંધાયા, તેની પહેલા આરટીઓ અને સેલ્સ ટેકસ અધિકારીઓ ઉપર સંકોજો કસ્યો, વાત ગાંધીનગર સુધી પહોંચી હતી, એસીબીએ જેમની ઉપર હાથ નાખ્યો તેઓ કઈ નાના અધિકારીઓ ન્હોતા, તેમના પોસ્ટીંગ જયા હતા તે પોસ્ટીંગ પૈસા અને સચિવાયલની મંજુરી વગર થાય નહીં, તે બધા જ અધિકારીઓ ગાંધીનગર દોડી ગયા.
પણ સવાલ હતો કે શમશેરસિંગ અને હસમુખ પટેલને ભલામણ કરે કોણ.. જેમ જેમ સમય પસાર થયો ગયો તેમ તેમ એસીબીની કામ કરવાની ઝડપ વધી રહી હતી, સચિવાયલમાં કેટલાંક ચોક્કસ અધિકારીઓ અને નેતાઓ શમશેરસિંગની હટાવવા માટેની તકની રાહ જોતા હતા, કારણ તેમને કોઈ પણ હેતુ વગર હટાવવામાં આવે તે બદનામી પણ થાય, ત્યારે જ સુરતમાં લઠ્ઠાકાંડ થયો, બસ આફતને અવસરમાં પલટાવી નાખતા નેતાઓને આવડે છે. સુરતમાં લઠ્ઠાકાંડ થયો તેના માટે કોઈ પણ સામાન્ય માણસને સમજાય કે સ્થાનિક પોલીસથી લઈ વધુમાં વધુ ડીએસપી સુધીના અધિકારીની સીધી જવાબદારી થઈ શકે, પણ સુરત રેન્જના આઈજીપી નરસિંહમ્મા કોમર કઈ રીતે જવાબદાર ઠેરવી શકાય તેની ગૃહ વિભાગને જ ખબર હશે.
તમે બહુ સારા અને પ્રમાણિક અધિકારી છો, તેવા કારણો આપી ગૃહ વિભાગે શમશેરસિંગની ટાઢા પાણીએ ખસ કાઢી નાખી, અને એસીબીમાંથી બદલી કરી સુરત રેન્જના આઈજીપી તરીકે મુકી દીધા , સરકારી બદલીમાં સતત અને કાયમ ચાલતી પ્રક્રિયાનો ભાગ હોય છે. સુરતના ડીએસપી મયુર ચાવડાઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ જેવી મહત્વની બ્રાન્ચમાં કામ કરીને ચુકયા છે. તેઓ અમદાવાદમાં હતા ત્યારે લઠ્ઠાકાંડની ઘટના ઘટી હતી, તેના કારણે આવી ઘટનાની તપાસ કેવી રીતે કરી શકાય તેની જાણકારી અને અનુભવ તેમની પાસે હતો, પણ તેઓ તે દિશામાં કામ કરે તે પહેલા તેમની બદલી આઈબીમાં કરવામાં આવી. પણ સરકાર લઠાકાંડના નામે અનેક પક્ષીઓ મારવા માગતી હતી , એક બીજુ કારણ એવુ પણ છે સુરતની ભાજપની સભામાં જે તોફાન થયુ તે માટે સરકાર મયુર ચાવડા અને આઈજીપી કોમરથી નારાજ હતી, પણ પોલીસ કરે પણ શુ પોલીસને સુચના હતી કે કોઈ તોફાન કરે તો પણ તમારે તેમને લાકડી પણ મારવાની નથી. આ સંજોગોમાં જે કઈ થયુ તેની માટે સરકાર ચાવડા અને કોમરથી નારાજ હતી.
તેમાં લઠ્ઠાકાંડનું કારણ મળી ગયુ, ચાવડા અને કોમર હટી ગયા, તેની સાથે શમશેરસિંગને પણ હટાવવામાં સફળતા મળી, શમશેરસિંગના જવાથી એસીબી સહિત રાજયના અનેક વિભાગોમાં આનંદનો માહોલ છે., જો કે કયારેય કોઈની વગર અટકતુ નથી, શમશેરસિંગની જગ્યાએ આવેલા આઈપીએસ અધિકારી કેશવકુમાર પણ પ્રમાણિક અને કાબેલ અધિકારી છે, તેઓ પણ હમણાં સીબીઆઈમાંથી પોતાનું ડેપ્યુટેશન પુરૂ કરી ગુજરાત પાછા ફર્યા છે. સીબીઆઈમાં કામ કર્યુ હોવાને કારણે કરપ્શનના કેસોની સારી જાણકારી છે, તેઓ શમશેરસિંગ કરતા પણ સારૂ કામ કરશે તેવી અપેક્ષા રાખીએ કારણ આજે જ તેમણે એસીબીમાં પોતાના ચાર્જ લીધો છે. બીજી તરફ હવે સુરતમાં એક શમશેરસિંગ અને ડીએસપી તરીકે એક સરખા સ્વભાવના નીર્લીપ્ત રાય આવ્યા છે. બનને ખુબ કામ કરશે અને તેમની પ્રમાણિકતા લોકોને કનડશે.
પણ જયારે કોઈ રાજય સરકાર ભ્રષ્ટાચાર હટાવવાની વાત કરે સમજવાનું કે કોઈ સારા અધિકારી હટી જશે.
Good ARTICLE but 1999..and 1995 jovial kadk.ward not ug diear....b ugly hard ward....like thies tiem ARTICLE A ALL BAST GOOD LAK..
ReplyDeleteGood ARTICLE but 1999..and 1995 jovial kadk.ward not ug diear....b ugly hard ward....like thies tiem ARTICLE A ALL BAST GOOD LAK..
ReplyDeleteDear Nana,Daily morning I am checking my What's App and Facebook to read you my friend.Became edict of you Blog.
ReplyDeleteSorry your Blog
ReplyDeleteSorry your Blog
ReplyDeleteDear Nana,Daily morning I am checking my What's App and Facebook to read you my friend.Became edict of you Blog.
ReplyDeleteWah. . . La javaab
ReplyDeleteWah. . . La javaab
ReplyDeleteWah. . . La javaab
ReplyDeleteMain reason Lattha Kand nahi pan Khursi o udi e chhe, Mr. Dayal tame pan bahu sari rite aa vaat jaano chho chhta kona ishare aa Transfer thyi e lakhyu nathi, I am not talking about Amit Shah
ReplyDeleteNice mind but thinking is good but no body can following this which your tall
ReplyDeleteYou are real hero. ... you are to be felt
ReplyDeleteYou are real hero. ... you are to be felt
ReplyDeleteસુરત રેન્જ આઇજીમાં પાછા પ્રામાણિક અને બાહોશ હસમુખ પટેલ જેવા શમશેરસિંગ આવ્યા.સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં દારૂની જાણે નદીઓ વહે છે.માથા ભારે બુટલેગરો અને સપ્લાયરોને બાનમાં લેવાની પડશે.તો જે ગાંધીના ગુજરાતમાં દારૂની છે એ સાથઁક કહેવાશે..!!!
ReplyDeleteસુરત રેન્જ આઇજીમાં પાછા પ્રામાણિક અને બાહોશ હસમુખ પટેલ જેવા શમશેરસિંગ આવ્યા.સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં દારૂની જાણે નદીઓ વહે છે.માથા ભારે બુટલેગરો અને સપ્લાયરોને બાનમાં લેવાની પડશે.તો જે ગાંધીના ગુજરાતમાં દારૂની છે એ સાથઁક કહેવાશે..!!!
ReplyDeleteAa jo aetla j pramanik adhikari hoy to khud i.p.s. ni tapas aave tyare aamni pramanik ta kya jati rahe chhe. Sambhlyu kyarey koi i.p.s. ke i.a.s. adhikari virrudh koi aarop hoy to aene pakavama aavya hoy ke aena par a.c.b. trap thai hoi ???
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteGood abtak 56
ReplyDeleteIf these two officers have been transferred under the excuse of liquor tragedy or disturbance in Surat public meeting it's a great misunderstanding of state government
ReplyDeleteYou are whistle-blower
ReplyDeleteYou are whistle-blower
ReplyDeleteGood article
ReplyDeleteGood article
ReplyDeleteGood Job
ReplyDeleteપ્રશાંતભાઈ શમશેરસિંહની બદલી માટે અર્જુન વણઝારા પણ એક કારણ હોઈ શકે છે?
ReplyDelete